Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

જુનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે ધ્વજવંદન

જૂનાગઢઃ ભવનાથ રૂપાયતન રોડ સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમે પૂ.ઇન્દ્રભારતીબાપુ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમીતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ. ઉપરોકત તસ્વીરમાં ત્રિરંગો લ્હેરાવી ધ્વજવંદન કરતા પુ.ઇન્દ્રભારતીબાપુ તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ ડેપ્યુટી મેયર હિમાન્સુ પંડયા શાસકપક્ષ નેતા નટુભાઇ પટોળીયા, ગિરીશભાઇ કોટેચા, આરતીબેન જોષી જુનાગઢ ટુડેના તંત્રી કૃષ્ણકાંત રૂપારેલીયા કિશોર ચોટલીયા સહિત ગિરનાર મંડળના સંતો મહંતો નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:17 am IST)