Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

જેતપુરઃ ખેડૂતોના મુદે લડતની ચિમકી

નવાગઢઃ ગુજરાતના ખેડૂતોના કોઈપણ મુદ્દા હોઈ હવે ખેડૂત અગ્રણીઓના દરેક સંગઠનોને સાથે રાખીને લડત કરવામાં આવશે. ખેડૂતોના જે સળગતા પ્રશ્નો છે તેના માટે પાલભાઈ આંબલીયા, નાગજીભાઈ ભાયાણી, અતુલભાઈ કમાણી, ચેતનભાઈ ગાઢિયા, ગિરધરભાઈ વાઘેલા, ડાયાભાઇ પટેલ, અતુલભાઈ ગોંડલિયા જેવા ખેડૂત અગ્રણીઓ એક મંચ ઉપર ભેગા થઈને લડાઈ કરશે. તેવી યાદી ખેડુતો મુદે ચેતન ગઢીયા એ આપી હતી.(તસ્વીર.અહેવાલઃ નિતીન વસાણી.નવાગઢ)

(1:34 pm IST)