Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજમાં શ્રધ્ધાંજલી અર્પણ

ભાવનગર : નંદકુવરબા મહિલા કોલેજ ખાતે ગઇકાલે જમ્મુ-કાશ્મીરના પુલવામાં સેકટર ખાતે સીઆરપીએફ.ના જવાનો ઉપર આતંકવાદીઓ દ્વારા ઘાતકી હૂમલો કરી આપણા દેશના ૪૪ જવાનો શહીદ થયા તેમના આત્માની શાંતિ અર્થે મૌન પાડી તેમને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. (તસ્વીર : અહેવાલ મેઘના, વિપુલ હીરાણી -ભાવનગર) (પ-ર૬)

 

(12:07 pm IST)