Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દ્વારકાધીશ ભગવાનને ૬પ૦૦ ગ્રામ ચાંદી અર્પણ

દ્વારકા : દ્વારકાધીશજીના પરમ ભકત સ્વ. પ્રભુદાસભાઇ મુળજીભાઇ પોબારૂ પરિવાર, રાજકોટ દ્વારા શ્રીજી ચરણે અંદાજીત ૬પ૦૦ ગ્રામ ચાંદી અર્પણ કરવામાં આવ્યું છે. (અહેવાલ : વિનુભાઇ સામાણી - તસ્વીર : દિપેશ સામાણી - દ્વારકા)

(1:11 pm IST)