Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

જામનગરમાં માંસ-મટનની રેકડીઓ હટાવવા મુદ્દેનો નિર્ણય વખોડીને આવેદન

 જામનગર : જામનગરમાં મહાનગરપાલીકાના મેયરને ઇંડા અને માસ મટનની રેકડીઓ હટાવવા અંગેના નિર્ણયને વખોડવા સાથે આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(1:09 pm IST)