Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

જામનગરના લાખોટા તળાવમાંથી લાપતા યુવક કુણાલ રાજેશભાઈ સોલંકીનો મૃતદેહ મળ્યો

જામનગર,:::જામનગરના  લાખોટા  તળાવમાંથી સવારે  કુણાલ રાજેશભાઈ સોલકી નામના 18 વર્ષીય યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે કોઈ કારણ સર ધરેથી કહ્યા વગર નીકળી ગયેલ હતો. આજ સવાર ના ફાયર શાખા ને જાણ થતા  ફાયર શાખા ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરવામાં કરી  હતી.અને આગળ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. 

(11:38 am IST)