Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

નરેન્દ્રભાઈને તસ્બીહની ભેટ આપતા ડો. સૈયદના સાહેબ

જસદણઃ દેશના ઈતિહાસમાં પ્રથમ એવી ઘટનામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં વ્હોરા સમાજની મસ્જિદમાં આવ્યા ત્યાં ડો. સૈયદના સાહેબ (ત.ઉ.શ.)એ તેમણે તસ્બીહ (કુદરતનું સ્મરણ કરાવતી માળા) ભેટ આપી વડાપ્રધાનનું દિલ જીતી લીધુ હતું (તસ્વીર-અહેવાલઃ હુસામુદ્દીન કપાસી-જસદણ)(૨-૯)

 

(12:30 pm IST)