Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ભાવનગર યાર્ડમાં કાલથી હરરાજી શરૂ કરવા નિર્ણય

ભાવનગરઃ ભાવનગર માર્કેટીંગ યાર્ડની હરરાજી બંધ થયા બાદ ખેડૂત, વેપારી અને તંત્ર વચ્‍ચે બેઠક પૂર્ણ થઇ હતી અને આવતીકાલથી હરરાજી કરવા નિર્ણય લેવાયો છે.

(4:56 pm IST)