Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જામનગરમાં મકરસંક્રાંતિ પર્વ પક્ષીઓ માટે ગોઝારૂ બન્યું: ૩૨ પંખીઓની પાંખો કપાઇઃ બર્ડ હોસ્પિટલમાં સારવાર

જામનગર : જામનગરમાં મકર સંક્રાંતિનું પર્વ પક્ષીઓ માટે સજા સમાન સાબીત થયું હતું કેમ કે પતંગની ધારદાર દોરીને કારણે ૩૨ જેટલાં પક્ષીઓને ગળામાં પાંખોમા ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ પક્ષીઓને બર્ડ હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર અપાઇ હતી તે વખતની તસ્વીરમાં બર્ડ હોસ્પિટલનાં કાર્યકરો તથા ઘાયલ પક્ષીઓ દર્શાય છે.(તસ્વીરઃ મુકુંદ બદિયાણી, જામનગર)

 

(12:01 pm IST)