Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતને પણ કોરોનો પોઝિટીવ : ધોરાજીમાં વધુ ૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

     ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ને પણ કોરોનો પોઝિટીવ  આવતા દોડધામ મચી ગઇ છે આ ઉપરાંત ધોરાજીમાં વધુ ૧ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે

     ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક 65 વર્ષ ના  વૃદ્ધ  નો  કોરોના પોઝીટીવ આવ્યો છે.

     સૌરાષ્ટ્રમાં તાલુકા લેવલે સૌથી વધુ ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ 85 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે.જેમાં થી 5 લોકો મોત ને ભેટ્યા છે

     ધોરાજી તાલુકાના ફરેણી સ્વામિનારાયણ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ને પણ કોરોનો પોઝિટીવ  આવ્યો છે. તેઓને તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

(9:43 am IST)