Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

ભાયાવદરમાં ૬પ વર્ષના વૃદ્ધા ટાંકામાં પડી જતા મોત

ઉપલેટા તા. ૧૪ : ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ૬પ વર્ષના વૃદ્ધા પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજયું હતું. ભાયાવદરના ઉમિયાનગરમાં રહેતા પ્રભાબેન દિનેશભાઇ માકડીયા (ઉ.૬પ) પાણીના ટાંકામાં પડી જતા મોત થયું હતું. આ અંગે ભાયાવદરના પોલીસ કર્મચારી મયુરભાઇ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)