Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આટકોટઃ મનરેગા યોજના અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી

 આટકોટ ગામે કૈલાશનગર વિસ્તારમાં સરકારશ્રી મહાત્માં ગાંધી રાષ્ટ્રીય બાંહેધરી યોજના (મનરેગા) નું કામ તળવા ઉંડા ઉતારવાનું કામ ચાલુ કરવા આટકોટ સરપંચ લીલાવંતીબેન તથા દેવશીભાઇ ખોખડીયા, તાલુકા પંચાયત ના ઉપપ્રુમખ શ્રી, નિલેશભાઇ વી. મેટમીયા, ઉપસરપંચ ઇલાબેન એન. જોટગીયા, ગામઃ આટકોટ વિજયભાઇ પી. ધમલ, તલાટીમંત્રી તાલુકા પંચાયત મનરેગા વિભાગમાં તેજાણી સાહેબે મુલાકાત

(12:16 pm IST)