Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલય મંત્રી નવનીત ભાઈ ગોહિલ (નવનીત અદા )કોરોના પોઝિટિવ

હાલ સામાન્ય લક્ષણો :તબિયત ખૂબ સારી:હાલ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલય આરામમાંછે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - કાલાવાડના બાલ્યકાળથી સ્વયંસેવક અને છેલ્લા ઘણા વર્ષોથી પૂર્ણ સમય વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યાલય મંત્રી માનનીય નવનીત ભાઈ ગોહિલ (નવનીત અદા )કોરોના પોઝિટિવ આવેલ છે. હાલ સામાન્ય લક્ષણો છે. તબિયત ખૂબ સારી છે હાલ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યાલય આરામમાં છે. ભગવાન શ્રીરામ તેમના સ્વાસ્થ્ય ને જલ્દી થી કોરોના મુક્ત કરાવે અને ફરીથી રાષ્ટ્ર કાર્યોમાં  જોડાઈ તે જ પ્રાર્થના કરાઈ રહી છે

(9:55 pm IST)