Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જામનગરમાં મહેતા પરિવાર દ્વારા અનુદાન અર્પણઃ

જામનગરઃ એ.કે. મહેતાના પરિવાર કાયમી નવા વર્ષની શ્રી દશા શ્રીમાળી લાણી સંસ્થા દ્વારા જ્ઞાતિ ભોજનની કાયમી વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રૂ. ૧.૧૧.૧૧૧ નુ઼ યોગદાન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં જ્ઞાતિના કારોબારી સભ્યો દ્વારા એ.કે.નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ, આ પ્રસંગે પાવેલાશ્રી ભીખુભાઇ, સીનીયર કોર્પોરેટર પ્રવિણભાઇ ગામી ભરતભાઇ પટેલ, પારસ મકીમ રંગુનવાલા ટ્રસ્ટના વાહબભાઇ તેમજ ટેલીકોમના પટેલ, દિલીપભાઇ, સુરેશભાઇ જ્ઞાતિના મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. સફળ બનાવવા ઉપપ્રમુખ વિજયભાઇ મંત્રી જવાહરભાઇ ગિરીશભાઇ-દિલીપભાઇ એડવોકેટ શૈલેષભાઇએ જહેમત ઉઠાવી હતી.

(તસ્વીરઃ અહેવાલ, મુકુંદ બદિયાણી-જામનગર)

(1:32 pm IST)