Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

જુનાગઢ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અન્નકુટ દર્શન

 જુનાગઢ : ટીંબાવાડી રોડ સ્થિત બીએપીએસ સંસ્થા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે પુ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીના આશિર્વાદ થી નુતન જર્ષ દિપોત્સવી પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેનો અસંખ્ય હરિભકતોએ લાભ લીધો હતો. આ દિપોત્સવી પર્વે દિપોત્સવી સભા, ચોપડાપુજન અને નુતન વર્ષના દિવસે ભગવાનને અન્નકોટ ધરવામાં આવેલ અને આ અન્નકુટ દર્શનનો અસંખ્ય હરિભકતોએ લાભ લીધો હતો. આદ્વિદિવસીય ધર્મોત્સવને સફળ બનાવવા મહંત શ્રી યોગીસ્વરૂપસ્વામી અને કોઠારીશ્રી ધર્મવિનયસ્વામી સહિત સંતો, હરિભકતોએ ભારે જહેમત ઉઠાવી હતી (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા)

(1:11 pm IST)