Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

પરિક્રમાંમાં યાત્રીકોની સુખાકારી માટે સાધુ-સંતોનું તંત્રને માર્ગદર્શનઃ

જુનાગઢઃ ગરવાગિરનારની લીલી પરિક્રમામાં આવનારા યાત્રીકોને કોઇપણ મુશ્કેલી ન પડે તે માટે વહિવટી તંત્ર સમક્ષ સાધુ-સંતો સતત સુચન અને માર્ગદર્શન આપી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં મહામંડલેશ્વર ભારતીબાપુ, ઇન્દ્રભારતીબાપુ, પુ.મુકતાનંદબાપુ તેમજ શેરનાથ બાપુ, તનસુખગીરીબાપુ દૃશ્યમાન થાય છ.ે(તસ્વીરઃ મુકેશ વાઘેલા -જુનાગઢ)

(11:43 am IST)