Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જુનાગઢમાં રકતદાન શિબીર યોજાઇ

જુનાગઢ નવનિર્માણ એજયુ. ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલાના બાઢડા ગામે રકતદાન શિબીર યોજાઇ હતી. ઉદ્દઘાટન પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, મહેન્દ્રભાઇ મશરૂ દ્વારા થયેલ. રકતદાતાઓને જયોતિબેન વાછાણી, કૃષ્ણકાંત રૂપારેલીયા અને કે. વી. વિરાણીએ પ્રોત્સાહિત કર્યા હતા.

(11:37 am IST)