Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 11 લોકોના મોત : નવા 572 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 323 કેસ ,જૂનાગઢ તાલુકામાં 30 કેસ, માળીયામાં 47 કેસ,કેશોદમાં 46 કેસ, માંગરોળમાં 29 કેસ,વિસાવદરમાં 24 કેસ,માણાવદરમાં 22 કેસ,ભેસાણમાં 19 કેસ, વંથલીમાં 18 કેસ અને મેંદરડામાં 14 કેસ નોંધાયા

જૂનાગઢ  જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાએ વધુ 11 લોકોનો ભોગ લીધો છે આજે કોરોનાના નવા 572 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 572 પોઝિટિવ કેસમાં  જૂનાગઢ સિટીમાં 323  કેસ ,જૂનાગઢ તાલુકામાં 30 કેસ, માળીયામાં 47 કેસ,કેશોદમાં 46 કેસ, માંગરોળમાં 29 કેસ,વિસાવદરમાં 24 કેસ,માણાવદરમાં 22 કેસ,ભેસાણમાં 19 કેસ, વંથલીમાં 18 કેસ અને મેંદરડામાં 14 કેસ નોંધાયા છે

(9:48 pm IST)