Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કથા દરમિયાન અંગદાન જાગૃતિ

 ગોંડલ રોડ પર ગીતાનગરમાં ચાલી રહેલ શ્રીમદ્દ દેવી ભાગવત કથા દરમિયાન જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંગદાન, ચક્ષુદાન, દેહદાન અંગે વિસ્તૃત માહીતી આપી આ અંગેના પ્રચાર સાહિત્યનું વિતરણ કરાયુ હતુ. સખીયા પરિવારના સભ્યોએ સહકાર આપેલ. તેમ સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતા (મો.૯૪૨૮૫ ૦૬૦૧૧) ની યાદીમાં જણાવાયુ છે.

(11:56 am IST)