Gujarati News

Gujarati News

News of Friday, 13th April 2018

જુનાગઢ બ્રહ્મ યુવાશકિત દ્વારા પરશુરામજીની જયંતિ

જુનાગઢઃ બલનાથ મંદિર ખાતે બ્રહ્મયુવાશકિત દ્વારા યોજીત પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે પરશુરામજીની આરતીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શૈલેષભાઇ દવે ધારાસભ્ય ભીખાભાઇ જોષી મેયર આધાશકિતબેન મજમુદાર જીતુભાઇ દ્વારકાવાળા બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી પીસી ભટ્ટ સહિત બ્રહ્મસમાજના પરિવારો ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો હતો આ તકે શૈલેષભાઇ દવે જયદેવભાઇ જોષી એ આગામી પરશુરામ જયંતીમાં સોૈ ભુદેવ પરિવારો બહોળી સંખ્યામાં જોડાય અને સંગઠીત થઇ એકતાના દર્શન કરવા ઉપસ્થિત સોૈ લોકોને અપીલ કરી હતી(અહેવાલઃ વિનુ જોષી,તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(11:36 am IST)