Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક તાણ વિના પરીક્ષા ભરવા જૂનાગઢના કિશોરભાઇ ચોટલીયા દ્વારા અનુરોધ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા. ૧૩ : ગણતરીનાં કલાકોમાં જ વિદ્યાર્થીઓ માટે જીવનના મહત્‍વના વર્ષ એવા બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે. ત્‍યારે મહા ગુજરાત વાલી મંડળનાં મહામંત્રી કિશોરભાઇ ચોટલીયા દ્વારા વિદ્યાર્થીઓને બેસ્‍ટ ઓફ લક પાઠવી જરા પણ માનસીક તાણ અનુભવ્‍યા વિના સહજરૂપે પરીક્ષા આપવાનું આહવાન કર્યુ છે.

શહેર પંથકના તમામ વિદ્યર્થીઓને પરીક્ષા ખંડમાં સુપરવાઇઝર સ્‍કોવોર્ડ કે બીજા કોઇ વિદ્યાર્થી તરફથી મુશ્‍કેલી પડે તો કિશોરભાઇ ચોટલીયા મો. નં. ૯૪૨૬૯ ૯૫૪૯૫ તથા મનીષભાઇ જેઠવા ૯૮૯૮૦ ૫૦૦૯૩ નો સંપર્ક કરી શકાશે.

(1:52 pm IST)