Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

દ્વારકામાં મુખ્‍યમંત્રીનું સ્‍વાગત કરતા પૂ. રાજેન્‍દ્રદાસબાપુ

જુનાગઢ : ભરવાડ સમાજના ખાટરીયા પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિરે ધ્‍વજા રોહણ અને સાંસદ રમેશભાઇ ધડુકના મનોરથ હતો તે પ્રસંગે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા તેમનું નકલંકધામ-તોરણીયા અને હરિદ્વારના મહંતશ્રી અને અખિલ ભારતીય સંત સમિતિ સૌરાષ્‍ટ્રના અધ્‍યક્ષ પૂ. રાજેન્‍દ્રદાસબાપુએ સ્‍વાગત કર્યુ હતું. ત્‍યારે સાંસદ રમેશભાઇ ધડુક, પબુભા માણેક સહિત ખાટરીયા પરિવાર તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

 

(11:49 am IST)