Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 10 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  , હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,31,688 સેમ્પલ લેવાયા

(10:21 pm IST)