Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા : વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,89,164 સેમ્પલ લેવાયા

(10:20 pm IST)