Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ભકત સુદામા અને કૃષ્ણની મૈત્રી દર્શાવતી પ્રતિમા મુકાશે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૩: શહેરના હેરીટેજ રેલ્વે સ્ટેશન ઉપર ભકત સુદામા અને શ્રીકૃષ્ણની મૈત્રી દર્શાવતી પ્રતિમા મુકવામાં આવનાર છે. આ પ્રતિમા મુકવાનુ મંજુર થઇ ગયું છે.

ભાવનગર રેલ્વે ડીવીઝનના ડીસીએ આ આભારની મુલાકાતે આવનાર છે. રેલ્વે સ્ટેશન ઉપર પૂ.ગાંધીજી અને કસ્તુરબા શૈલી ચિત્રો મુકાયેલ છે. પૂર્વ ડીઆયુસીસી એચ.એમ.પારેખે અગાઉ રેલ્વે સત્તાવાળાઓને રજુઆત બાદ ગાંધીજી અને કસ્તુરબાના શૈત્રી ચિત્રો મુકાશે અને ૧-૧ લાખ મંજુર કરવામાં આવ્યા છે.

(10:27 am IST)