Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ માતાના મઢે દર્શન કરી મંદિર પરિસરના વિકાસ કામોની ચર્ચા કરી

ભુજ : દેશ દેવી મા આશાપુરાના દર્શન કરી મહેસુલમંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે માતાના મઢ ખાતે મા આશાપુરા અને માં હિંગળાજજીનાઙ્ગ ચરણોમાંઙ્ગ શીશ ઝુકાવ્યું હતું.ઙ્ગઆ તકે મંદિરના જાગીરદાર ટ્ર્સ્ટના ખેંગારજી અને સભ્યોએ મંત્રીનું સ્વાગત સન્માન કર્યું હતું. મહેસુલ મંત્રીશ્રી એ માતાના મઢ વિકાસ પ્રોજેકટ અને મંદિર પરિસરના વિકાસ અંગે ચર્ચા કરી હતી. આ દર્શનમાં તેમની સાથે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા,ઙ્ગ ટ્રસ્ટીશ્રી ખેંગારજી જાડેજા,ઙ્ગ જાગીર સંચાલક મયુરસિંહ જાડેજા,ઙ્ગ માતાનામઢ સરપંચશ્રી સુરૂભા જાડેજા,ઙ્ગ અગ્રણીઓ સર્વશ્રીઙ્ગ વેસલજી તુંવર, વિક્રમસિંહ જાડેજા, જશુભા જાડેજા,ઙ્ગ રમેશભાઈ જોષી,ઙ્ગ અબડાસા પ્રાંતશ્રી પ્રવિણસિંહ જૈતાવત, લખપત પ્રાંતશ્રી ડો. મેહુલ બરાસરા,ઙ્ગ લખપત મામલતદારશ્રી જે.એન.દરબાર, નાયબ મામલતદારશ્રી કે.એલ.ગોસ્વામી, ડો. પુરોહિત અને માઇ ભકતો ભાવભેર ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : વિનોદ ગાલા, ભુજ)

(11:28 am IST)