Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

દ્વારકાના જગદગુરૂ શંકરાચાર્યજી સાથેના પૂ. મોરારીબાપુના સંસ્‍મરણો

જામનગર : દ્વારકાનાં જગદગુરૂ સ્‍વરૂપાનંદ શંકરાચાર્યજી મહારાજ બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાયો છે. પૂ. મોરારીબાપુએ જગદગુરૂ સાથે અનેક વખત મુલાકાત કરી હતી. અને સનાતન ધર્મ વિશેષ ચર્ચા વિચારણા કરી હતી. પૂ. જગદગુરૂ શંકરાચાર્યજી સાથેના પૂ. મોરારીબાપુના ફાઇલ ફોટો. (તસ્‍વીર : અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

 

(3:03 pm IST)