Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ધુનડામાં પૂ.જેન્‍તિરામબાપાનો સત્‍સંગ અને લોકડાયરો યોજાયો

રાજકોટ : જામજોધપુર નજીક આવેલ ધુનડાના સતપૂરણ ધામ આશ્રમ ખાતે પૂનમ નિમિતે પૂ. જેન્‍તિરામબાપાનો સત્‍સંગ અને લોકડાયરો યોજાયો હતો. ઉપરોકત તસ્‍વીરમાં સત્‍સંગરસ વહાવતા પૂ.જેન્‍તિરામબાપા તથા સંતવાણી લોકડાયરાની રંગત જમાવતા ભજનિક બાબુભાાઇ આહિર અને લોકગાયક મંગલ રાઠોડ સવદાસભાઇ ગણલીયા અને સત્‍સંગનો લાભ લેતા ચેતનભાઇ પારેખ અવનીબેન પારેખ શાષાી જયેશભાઇ મહેતા, પત્રકાર મનિષ દવે, હેમરાજભાઇ વાંસજાળીયા સહિત સત પરિવારના સત્‍સંગીઓ નજરે પડે છે. કાર્યક્રમને સફળ બનાવવા વ્‍યવસ્‍થાપક હસમુખભાઇ શીલુ સતીષભાઇ પરમાર, રાજુભાઇ, હિતેષભાઇ, કમલેશભાઇ સહિતનાએ સુંદર વ્‍યવસ્‍થા જાળવી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(2:58 pm IST)