-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 12th September 2022
પોરબંદરના કિનર ખેડીમાં ઝુંપડા ઉપર વીજળી ત્રાટકતા પરપ્રાંતિય મહિલાનું મૃત્યુઃ ર દાઝી ગયા
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા)
પોરબંદરઃ આવતીકાલ તા.૧૩ મીથી વરસાદનું સુર્યનક્ષત્ર ઉતરા ફાલ્ગુની અને ચંદ્ર નક્ષત્ર અશ્વીન બેસી જશે.વાહન ગદર્ભ છે અને સંજોગીયુ છે. જેથી મેઘગર્જના સાથે સારો વરસાદ વરસી જવાની સંભાવના રહે છે.(૬.૧૩)
(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ર : તાલુકાના કિનરખેડીકમાં ઝૂપડા ઉપર વીજળી ત્રાટકતા એક પરપ્રાંતિય મહિલાનું મૃત્યુ થયેલ છે. આ ઝુંપડામાં અન્ય ર વ્યકિતઓ દાઝી જતા સારવાર માટે ખસેડાયેલ છે.
પોરબંદરના કિનર ખેડામાં બપોરે વરસાદ દરમિયાન ઝુંપડા ઉપર વીજળી ત્રાટકતા પરપ્રાંતિય પરીણીતા અનિતાબેન ભૈરોલાલનું મૃત્યુ થયું છે ઝુંપડામાં તે સમયે બેઠેલ પરિવારની અન્ય ર વ્યકિતઓ દાઝી જતા તેમને પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલે ખસેડાયેલ છે.
(2:52 pm IST)