Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

શંકરાચાર્ય સ્‍વામી સ્‍વરૂપાનંદજીને જયોતિર્વિદ મંડળની શ્રધ્‍ધાંજલી

રાજકોટ મુલાકાત વખતના સંભારણા વાગોળતા લલિતભાઇ ભટ્ટ

રાજકોટ,તા. ૧૨: જયોર્તિવિદ મંડળના દ્વારકા દ્વારકા પીઠાધીશ્વર સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી શંકરાચાર્યજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી જીવ શિવ લોકમાં સ્‍થાન પામે એવી પ્રાર્થના કરવામાં આવી છે. રાજકોટના શ્રી પંચનાથ મહાદેવ મંદિરમાં ચાતુર્માસ માટે પધારેલા તથા તેમના જન્‍મતિથિ જયુબેલીના હોલમાં ગુજરાતના તત્‍કાલીન ગૃહપ્રધાન પ્રબોધભાઇ રાવલની ઉપસ્‍થિતીમાં ઉજવાયેલા પર્વની યાદ સાથે નમન તેમ  શાષાીજી લલિતકુમાર લાભશંકર ભટ્ટ તથા શ્રી રાજકોટ જયોતિર્વિદ મંડળના મહામંત્રી અને મંડળના અન્‍ય શાષાીજીઓ જણાવે છે.

(1:50 pm IST)