Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

વીરપુર જલારામમાં વિઘ્‍નહર્તા દેવ ગણેશજીને છપનભોગ ધરાવાયો

વીરપુર : સમગ્ર ભારત સહિત ગુજરાત- સૌરાષ્‍ટ્રમાં ગણેશ ઉત્‍સવનો રંગ જામ્‍યો છે જેમને લઈને ગૌરીનંદ ગણેશજીની ભક્‍તિમાં સૌકોઇ લિન થયા છે ત્‍યારે યાત્રાધામ વીરપુરમાં પણ દુંદાળાદેવનું સ્‍થાપન ઠેરઠેર કરવામાં આવ્‍યું છે જેમને લઈને વીરપુરના ખરાવાડ પ્‍લોટ વિસ્‍તારમાં સૂર્યકોટી ગજાનન ગણેશજીને ભાવિકો દ્વારા છપનભોગ ધરાવાયો હતો તેમજ ગૌરીપુત્ર ગણેશજીની મહા આરતી ઉતારવામાં આવી હતી તેમજ મોદકનો પ્રસાદ ધરાવાયો હતો અને વિઘ્‍નહર્તા દેવની ભક્‍તિમાં સૌ કોઈ લિન થઈને ગણપતિ દાદાને પ્રાર્થના કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : કિશન મોરબીયા વીરપુર જલારામ)

(1:49 pm IST)