Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

ધોરાજીના ફરેણી ખાતે ૧૪૦ કેક અર્પણ

ધોરાજી : ધોરાજી તાલુકાના સ્‍વામીનારાયણ મહામંત્ર ધામ તરીકે જાણીતા ફરેણી ખાતે સ્‍વામીનારાયણ મંદિરમાં પૂ. જૉગી સ્‍વામીની જન્‍મજયંતી પ્રસંગે ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. શાષાી સ્‍વામી બાલકળષ્‍ણ દાસજી મહારાજની નિશ્રામાં અમળત મહોત્‍સવની તારીખ અનાવરણનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. જલ જીલણી એકાદશી ઉત્‍સવ કથા, કીર્તન તેમજ હરિભક્‍તો દ્વારા ૧૪૦ કેક બનાવી ભગવાનને અર્પણ કરવામાં આવી હતી તેમ મહેશભાઈ ટાંકએ જણાવ્‍યું હતું.(તસ્‍વીર-અહેવાલ : કિશોર રાઠોડ ધોરાજી)

(1:48 pm IST)