Gujarati News

Gujarati News

News of Monday, 12th September 2022

યુકેના મહારાણીના અવસાનને પગલે રાષ્ટ્રીય શોક, મોરબીના ઉમિયા સર્કલે તિરંગો અડધી કાઠીએ લહેરાવ્યો.

મોરબી :યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટનના મહારાણીનું અવસાન થયું હોય જેથી ભારત સરકારે આજે તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો જેથી ભારત દેશમાં શોક પાળવામાં આવ્યો હતો

 જેથી ભારત સરકારના આદેશ મુજબ રાષ્ટ્રીય શોકના દિવસે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવે તેવો હુકમ કરાયો હતો જેને પગલે મોરબીના ઉમિયા સર્કલ ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવ્યો છે.

 

(10:54 pm IST)