Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મોરબીના ચકમપરમાં અમર ઔષધી વૃક્ષોનું વાવેતર

મોરબીઃ  મહારાષ્ટ્રના પાલદ્યરમાં સાધુની થયેલ હત્યાકાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ સાથે શ્રી રાજપૂત કરણી સેનાએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.આવેદન આપતી વેળાએ મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્ર સિંહ જાડેજા, શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળિયા તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા અને માળિયા તાલુકાની ટીમ હાજર રહી હતી.આવેદનપત્ર આપવા આવેલ સેનાના હોદેદારોની તસ્વીર

(11:29 am IST)