Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

કિરીટભાઈ સવજાણીએ ભાજપને અલવિદા : અર્જુનભાઈ મોઢવાડિયાના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

પોરબંદર ભાજપના રણનીતિકાર, જાણીતા મહાજન અગ્રણી અને રાજકારણના ચાણકય કિરીટભાઈ સવજાણીએ ભાજપને અલવિદા કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લેતા પોરબંદરના રાજકારણમાં ભૂકંપની સ્‍થિતિ સર્જાણી છે.

 

(4:02 pm IST)