Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભાવનગરમાં કોરોનાથી બે લોકોના મોત : નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 3379 થયો : મૃત્યુઆંક 50

ભાવનગર સિટીમાં 28 કેસ અને ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા

ભાવનગર : ભાવનગરમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે, આજે  નવા 45 પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસનો આંક 3379 થયો છે જયારે મૃત્યુઆંક 50  થયો છે

આજે ભાવનગરમાં નોંધાયેલ 45 પોઝિટિવ કેસમાં  ભાવનગર સિટીમાં 28 કેસ અને ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા છે 

(7:40 pm IST)