Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જૂનાગઢમાં કોરોના કેડો મુકતો નથી : નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 19 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 6 કેસ,, માંગરોળ,વંથલી અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણ, માણાવદર અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોના કેડો મુકતો નથી આજે નવા 35 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલ 35 કેસમાંજૂનાગઢ સિટીમાં 19 કેસ,ગ્રામ્યમાં 1 કેસ, કેશોદમાં 6 કેસ,, માંગરોળ,વંથલી અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણ, માણાવદર અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે

(6:57 pm IST)