Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જામનગર શહેરમાં વધતો કોરોનાનો કહેર : નવા 98 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 104 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 203 એક્ટીવ કેસ

જામનગર : જામનગરમાં કોરોનાનો કહેર વધતો જાય છે આજે નવા 98 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 104 દર્દીઓ સાજા થતા હોસ્પિટલાંથી ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 203 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 17 છે અત્યાર સુધીમાં 60142 સેમ્પલ લેવાયા છે 

(5:38 pm IST)