Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પોરબંદરમાં કોરાનાના શંકાસ્‍પદ નવા રપ કેસઃ સેમ્‍પલ જામનગર મોકલેલ

પોરબંદર તા. ૧૧ :.. આજે સવારે કોરનાના શંકાસ્‍પદ રપ નવા કેસ ભાવસિંહજી સીવીલ હોસ્‍પીટલમાં આવેલ છે. જેના સેમ્‍પલ લઇને જામનગર મોકલેલ.  ગઇકાલે કોરાનાના શંકાસ્‍પદ ૧પ કેસ આવેલ જે તમામ નેગેટીવ આવેલ છે. અત્‍યાર સુધી કોરાનાના ૧૦૬૪ દર્દીઓના પરીક્ષણ કરલ. જેમાં ૧૦૩૩ નેગેટીવ રીપોર્ટ તથા ૩ પોઝીટીવ રીપોર્ટ આવેલ જ ત્રણેય પોઝીટીવ દર્દીઓ સાજા થઇ ગયેલ છે. અન્‍ય ૧૩નમૂના ફરીથી મોકવ્‍યા હતાં.

(2:06 pm IST)