Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોટીમારડના શ્રમિકો વતન જવા રવાના

 ધોરાજી : હાલમાં ચાલી રહેલી કોરોનાની મહામારી વચ્ચે બીજા રાજયમાંથી ઘણા બધા શ્રમિકો મજૂરો અર્થે પોતાનુ ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવે છે પણ આવી કોરોનાની આફત વચ્ચે બધા મજૂરો પોતપોતાના માદરે વતન તરફ દોટ લગાવી છે મોટીમારડ વિસ્તારમાં ૭૫ જેટલા શ્રમિકોને માદરે વતન જવાની વ્યવસ્થા મોટીમારડના સરપંચ જગદીશભાઇ અધડુક તથા તેમની ટીમ તેમજ પાટણવાવના પીએસઆઇ રાણાએ જહેમત ઉઠાવી હતી.

(11:57 am IST)