Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જેતપુરના મોટા ગુંદાળા ગામે પરિણીતાનું મૃત્યુ હ્રદયરોગના હુમલાથી નહીં હત્યા થયાનું ખુલ્યું

પીએમ રિપોર્ટમાં હત્યા થયાનું ખુલતા પતિ વિનોદ અને જેઠ લાલાજીની ધરપકડ

જેતપુર :- જેતપુરના મોટા ગુંદળા ગામે એક લક્ષ્મીબેન વિનોદભાઈ અમીપરા નામની પરિણીતાએ પાંચ દિવસ પૂર્વે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું પતિ અને જેઠ દ્વારા જાહેરકાર્ય બાદ પોલીસની તપાસ અને પીએમ રિપોર્ટમાં હત્યા થયાંનું ખુલતા પોલીસે પતિ વિનોદ અને જેઠ લાલજીભાઈની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી.

(10:56 pm IST)