Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાના પૂતળાનું દહન કરાયું

કોંગ્રેસી કાર્યકરો દ્વારા ધારવિયા વેચાય હોવાના સુત્રોચાર કરીને પ્રજા સાથે દ્રોહ કર્યાના આક્ષેપ કરાયા

 

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયાના પૂતળાનું જામનગરમાં દહન કરાયું છે.... ચૂંટણી પહેલા ભાજપમાં કોંગ્રેસી ધારાસભ્યો ભળી રહ્યા છે. ત્યારે જામનગરના કોંગ્રેસમાંથી 77 જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ રાજીનામું ધરી ભાજપમાં ભળી ચુક્યા છે..

  જામનગરમાં ધારાસભ્ય વલ્લભ ધારવીયાના પૂતળા દહન કરાયું હતું...કોંગ્રેસી કાર્યકરોએ ભાજપમાં વલ્લભભાઇ ધારવીયા વેચાયા હોવાના સૂત્રોચ્ચાર સાથે પ્રજા સાથે દ્રોહ કર્યાના આક્ષેપો લગાવાઇ રહ્યા છે.તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર, અહેવાલ:મુકુંદ બદીયાણી, જામનગર

(1:03 am IST)