Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

જવાહરભાઇ ચાવડા ધોરાજીમાં

ધોરાજીઃ નવ નિયુકત કેબીનેટ મંત્રીને પ્રવાસન અને મત્સ્યમંત્રીના ખાતાઓ અપાયા બાદ પોતાના મતવિસ્તાર તરફ જતા હતા ત્યારે ધોરાજીના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ કેબીનેટ મંત્રીને હારતોરા કરી શુભેચ્છાઓ આપેલ હતી અને ધોરાજી ખાતે પ્રવાસન ક્ષેત્રના દરબારગઢ અને ત્રણ દરવાજા જેવી પ્રાચીન ઇમારતોના રીનોવેશન અંગે રજુઆત કરેલ હતી.(૧.૧૦)

(11:47 am IST)