Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જામનગર ભાજપના ૬૪ ઉમેદવારોએ પંડિત દીનદયાલ ઉપાધયાયને શપથ લઇને શ્રધ્ધાંજલી અર્પી

જામનગર : જામનગરમાં ભાજપના ૧૬ વોર્ડના ૬૪ ઉમેદવારોએ શહેર ભાજપ કાર્યાલયે શપથ લઈને પંડિત દીનદયાલ ઉપાધ્યાયને શ્રધ્ધાંજલી આપી હતી. (તસ્વીરો : મુકુંદ બદિયાણી, કિંજલ કારસરીયા, જામનગર).

(3:19 pm IST)