Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અમરેલી જીલ્લામાં ૪ કોરોના પોઝીટીવ કેસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૧: છેલ્લા બે દિવસથી સતત એક પણ કોરોનાનો કેસ ન નોંધાયા બાદ આજે જિલ્લામાં કોરોનાના ચાર કેસ નોંધાયા છે અને ત્રણ દર્દીઓ કોરોનામુકત થતા રજા આપવામાં આવી છે. તથા હાલમાં ૧૮ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. દરમિયાન તંત્ર દ્વારા ૧,૨૨૧ લોકોને કોરોનાના વેકસીનથી રક્ષીત કરવામાં આવ્‍યા છે.

(1:53 pm IST)