Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

જુનાગઢમાં પંડિત દીનદયાલ ઉપાધ્‍યાયજીને ભાજપના આગેવાનો દ્વારા શ્રધ્‍ધાંજલી અર્પણ

જુનાગઢ : પ્રદેશ ગુજરાત ભાજપ દ્વારા યોજીત દીનદયાલ ઉપાધ્‍યાયજીના શ્રધ્‍ધાંજલી અર્પણ કાર્યકમ જુનાગઢ ભાજપ મા ઉપસ્‍થિત પ્રમુખ શ્રી પુનિત ભાઇ શર્મા,મેયર શ્રી ધીરૂભાઈ, મહામંત્રી શૈલેષભાઈ દવે,ઉમેદવાર નાગજીભાઈ યોગીભાઇ પઢીયાર બાલાભાઇ રાડા,નિર્ભય પુરોહિત, લીલાભાઇ પરમાર, અરવિંદ ભલાણી, હર્ષાબેન ડાંગર,આરતીબેન જોષી,ચંદ્રિકા રાખશીયા,હાજર રહી શ્રધ્‍ધાજલી સુમન અર્પણ કરી શપથ લીધા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસવીર : મુકેશ વાઘેલા- જુનાગઢ)

(1:48 pm IST)