Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

શ્રી સોમનાથ ટ્રસ્ટના ભાલકા તીર્થ ખાતે નવનિર્મિત મંદિરના શિખરો પર સુવર્ણ કળશ પ્રતિષ્ઠાપન વિધિ યોજાઇ

પ્રભાસપાટણઃ ભાલકા તીર્થ નુતન મંદિર ખાતે જુદા-જુદા શિખરો પર સાત જેટલા કળશો દાતાશ્રીઓના સહયોગથી તૈયાર કરવામાં આવેલ. આ તમામ દાતાઓના હસ્તે કળશપૂજન કરવામાં આવેલ ત્યારબાદ અભિજીત મુહુર્તમાં કળશ પ્રતિષ્ઠાપન કરવામાં આવેલ. આ પ્રસંગે આહિર સમાજ તથા અગ્રણીઓ, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રો.જે ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સ્થાનીક ભકતો જોડાયેલા હતા. તે પ્રસંગની તસ્વીરો.

(12:03 pm IST)