Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

જુનાગઢ ઝુપડપટ્ટી-આંદોલન ૧૦૦ દિવસમાં પ્રવેશ

 જુનાગઢ : જુનાગઢ શહેરની ઝુપડપટ્ટી રેગ્યુલર કરવાની વાતો અને ઠરાવ નગરપાલિકા દ્વારા ૧૯૯૩માં કરાયો હોવા છતાં આજ દિવસ સુધી ઝુપડપટ્ટી રેગ્યુલર ન થતા પૂર્વ મેયર લાખાભાઇ પરમારે ઉપવાસ આંદોલન ચાલુ કરેલ છે તે પ્રસંગની તસ્વીર (તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:45 pm IST)