Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

મોરબીમાં પૂજ્ય હીરા બાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

માળીયામીયાણા ::લીંબડી ગોપાલ સંપ્રદાયના ગોપાલ ગચ્છ શીરોમણી વિદ્યાનંદી પ.પુ. ધન્યમુની મહારાજ સાહેબ તથા સૌરાષ્ટ્ર સિંહણ પ.પુ. લીલાવંતીબાઈ મહાસતીજીના સુશીષ્યા  *સૌમ્યસ્વરુપી બા.બ્ર. પુજ્ય હીરાબાઈ મહાસતીજી* તા. ૧૦/૧૦/૧૮ ના રોજ  એમ.પી.શેઠ પ્લોટ પૌષધશાળા મોરબી  મુકામે સવારે ૯.૩૦ કલાકે  કાળધમઁ પામેલ છે.

*પાલખીયાત્રા આજે બપોરે ૩.૩૦ કલાકે રાખેલ છે. મુખાગ્ની સમય ૪.૩૦ કલાકે  ધોળેશ્ર્વર સ્મશાન ખાતે.*

(1:03 pm IST)