Gujarati News

Gujarati News

News of Sunday, 10th March 2019

સૌરાષ્ટ્રની તાલાળા વિધાનસભા અને ઉત્તર ગુજરાતની ઊંઝાની બેઠક માટેની પેટા ચૂંટણી પણ ગુજરાતની લોકસભાની ચૂંટણી સાથે જ ૨૩ એપ્રિલે જ યોજાશે..

જ્યારે માણાવદરની ૧ દિવસ પહેલા જ ખાલી પડેલ બેઠક ઉપર હવે પછી પેટા ચૂંટણી યોજાશે તેમ સમજાય છે. અહીં કોંગ્રેસના જવાહર ચાવડાએ રાજીનામુ આપી ભાજપનો ભગવો ધારણ કરતા તેમને કેબિનેટ પ્રધાન બનાવાયા છે.

અને આમ આ બેઠક તેમના રાજીનામાંથી ખાલી પડી છે.

(10:36 pm IST)